Author: Abtak Media

જામનગરના પૂર્વ સંસદસભ્ય અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ખેડૂતોના દેવા માફ કરવા ઉગ્ર માંગણી કરી છે. દેવાના ડુંગર નીચે કચડાયેલા ખેડૂતોની આત્મહત્યાનો સીલસીલો ચાલુ રહેશે તો…

જામનગરમાંથી પી.જી.વી.સી.એલ.ના ૩૭ જેટલા ટ્રાન્સફોરર્મરની ચોરી થવા પામી હતી. જે પ્રકરણમાં એક ડઝન જેટલા કર્મચારી-અધિકારીની બદલીના આદેશ થયા પછી આ બદલીના ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યા છે.…

ઝાલાવાડની ધરતી ખમીરવંતી તરીકે તો ઓળખાય જ છે પરંતુ સાથો સાથ સંતો અને મહંતોની પાવન ભુમી તરીકે પણ ઝાલાવાડ એક આગવુ સન ધરાવે છે અહિ ગુજરાતના…

ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના અધિકારીઓ હળવદ દોડી આવ્યા :  ચાર કારખાનેદારોને ફટકારી નોટિસ હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ જીઆઈડીસીમાં ગુજરાત પોલ્યુસન ક્ધટ્રોલ બોર્ડ મોરબી દ્વારા ચાર કારખેનાદારોને…

જૂનાગઢ ખાતે જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત ખેડૂત મહાશીબીરમાં આપી હાજરી. આજ રોજ તારીખ ૩૦/૦૬/૨૦૧૮ના રોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત ખેડૂતમહાશીબીરમાં કેન્દ્રીય રોડટ્રાન્સપોર્ટ અને…

દેવભુમિ દ્વારકા  જિલ્લાની તમામ કોર્ટમાં તા. 22-07-2018 ના રવિવાર ના રોજ ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ  138 ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.…

હાલની પ્રવર્તમાન સ્‍થિતિને અનુલક્ષીને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ ની…

પવિત્ર શહેર જેરૂસલામમાં ૮૦૦ કરતા વધુ વર્ષથી ભારતીયો માટે વિરામ સ્થાન-ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુલાકાત લઇ કૃતજ્ઞતા અનુભવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે…

બીજા વિશ્વ યુધ્ધમાં મોતને ભેટેલા યહુદીઓને-વિપરીત સ્થિતીમાં યહૂદીઓની માનવતાના નાતે મદદ કરનારા દિવંગત આત્માઓને  સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રી ‘‘આપણી રાષ્ટ્રીયતા કે ધર્મ…

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સ્વતંત્ર ધારાસભ્ય ભુપેન્દ્રસિંહના ખંટને હાઈકોર્ટે ખોટા પ્રમાણપત્ર બદલ પડકાર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે તેમની અરજી ફગાવી દીધી હતી અને તેના અનુસુચિત જનજાતીના…