Author: Abtak Media

વેબીનારો, પ્રદર્શનો, જાગૃતિ હરિફાઇ સહિતના કાર્યક્રમો યોજાશે સમગ્ર વિશ્ર્વમા નવેમ્બર ર૩ થી ૩૦ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક તરીકે ઉજવવામાં આવે છે. વિશ્ર્વમાં નાણા રોકાણકારોને છેતરવાના અનેક નુસખાઓ…

કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના પગલે કફર્યુ લદાય તેવી શકયતા: વહીવટી તંત્ર રાજ્ય સરકારના સતત સંપર્કમાં, સ્થાનિક કક્ષાએ બેઠકોનો ચાલતો દૌર અમદાવાદમાં રાત્રી કફર્યું જાહેર થયા બાદ…

નૂતન વર્ષે ૨૫૧ વાનગીઓના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવીકો સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવ્દ્યિા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા-સવાનાહ ખાતે  સ્વામિનારાયણ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં ભગવાન …

કબજીયાતને સર્વરોગની જનની કહેવાય છે: પ્રવાહી આહાર વધુ લેવા અને તીખું-તળેલુ ઓછા લેવા જરૂરી છે: પાન, બીડી, તમાકુ બંધ કરવા આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું…

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી જીલ્લ્લા કલેકટર રેમ્યા મોહનની અપીલ – પૂરતી સાવચેતી રાખવી તેમજ બિનજરૂરી બહાર ના નીકળવું ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી…

આપણી આસપાસ રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા લોકો સાથે મુલાકાત કરીએ છીએ અને આ બધા જ લોકોનું વર્તન, તેમના વિચારો, તેમની વાણી, તેમનું ચરિત્ર બધુંજ અલગ…

રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન…

અત્યારે આખું વિશ્વ કોરોનાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યું છે. રસી હજુ સુધી મળી નથી અને કોરોનાનો વ્યાપ વધતો જ જાય છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસ…

ભારતમાં અકસ્માતોની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. અકસ્માતો માટે ઘણા બધા કારણોને જવાબદાર માનવામાં આવે છે જેમ કે યુવાનોની બેદરકારી, રોડ રસ્તાઓનું યોગ્ય રીતે બાંધકામ…

બધી જ બાબતોનું નિરાકરણ કાઢવું અઘરું છે પરંતુ જો કોઈ ગુજરાતી વ્યક્તિ પાસે થી સલાહ લેવામાં આવે તો તો સમસ્યાનું સમાધાન અચૂક મળશે કારણકે તેઓ પાસે…