Abtak Media Google News

સાબરકાંઠાના કાકેક્ટરના આદેશ અનુસાર બહારથી આવેલ લોકો ને હોમ ક્વોરન્ટાઈન કરવાના આદેશ આપવામાં આવ્યો  છે.

ખેડબ્રમહા તાલુકામાં બહાર થી આવેલા ચોરી છુંપી માણસોને સરકારી કુમાર છત્રાલયમાં લાવવામાં આવ્યા ખેડબ્રમહામાં  36સ્ત્રી અને 10 પુરુષને હોમ ક્વોરોટાઇન કરવામાં આવ્યા

સરકારી કુમાર છત્રાલય ખેડબ્રહ્મામાં હોમકવોરોટાઇન કારેલાને સરકાર દ્વારા બે ટાઇમ જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.