ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધાર્યા હતા. ત્યારે તેમનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મેપ રીફાઇલ્સ ઇન્ડીયાના લી. ના માલીક અને મહાયજ્ઞના ક્ધવીનર અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ જમનાભાઇ પટેલ મંત્રી દિલીપભાઇ પટેલ (નેતાજી), શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ ઉ૫સ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મોમેન્ટો આપી દબદબાભેર અભિવાદન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’