Abtak Media Google News

ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધાર્યા હતા. ત્યારે તેમનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મેપ રીફાઇલ્સ ઇન્ડીયાના લી. ના માલીક અને મહાયજ્ઞના ક્ધવીનર અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ જમનાભાઇ પટેલ મંત્રી દિલીપભાઇ પટેલ (નેતાજી), શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ ઉ૫સ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મોમેન્ટો આપી દબદબાભેર અભિવાદન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.