Abtak Media Google News

પાલીતાણા શહેર તળેટી ખોડીયાર વાળા ગાળા ની જાડીઓમા થયેલ હત્યા ખુન કરનાર આરોપીઓને ગણતરીની કલાકો મા પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વીસ્તાર મા આવેલ તળેટી ખ્ગોડીયાર વાળા ગાળાની જાડીઓમાથી એક પરપ્રાંતીય ઇસમ ગ્યાચરણસિંગ ઉર્ફ કાળુ લાલારામ લોધી નામના ઇસમની કોહવાયેલ સડી ગયેલ મ્રુત દેહ મળી આવતા પ્રથમ અક્સ્માત મોત નોંધી મરણજનાર નુ પોસ્ટ મોર્ટમ કરાવતા મજકુર ઇસમની બોથડ પદાર્થ વડે હત્યા થયેલાનુ તથ્ય સામે આવેલ.

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એમ.ચૌધરી  અને એલ.સી.બી શાખા ની ટીમએ વીપુલભાઇ ભુપતભાઇ ઉર્ફ ભમ્પાભાઇ બારૈયા/કોળી ઉવ-૩૩ તથા કીશનભાઇ બાબુભાઇ ચુડાસમા મળી આવતા આરોપીઓને પકડી પાડી યુક્તી પ્રયુક્તી થી પુછ-પરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.