વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવોનદી જે કૃષ્ણપરા અને સુરગપરા વિસ્તારને જોડતા સ્નેહલ પુલ નીચે આજે વહેલી સવારે પસાર થતા સ્થાનિક લોકોને એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ તરતો જણાઈ આવ્યો હતો અને લોકોની ભીડ સ્નેહલપુલ પર થવા લાગી હતી લોકોની આ ભીડમાં આ વ્યક્તિ કોણ છે કયાનો છે તેવા સવાલો થઈ રહયા હતા સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે અહીં એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ દેખાઈ રહ્યો છે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા લોકોની ઉમટેલી ભીડને કોરોના મહામારીને ધ્યાને લઈને ભીડને હળવી કરવામાં આવી ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો આ મૃતદેહ વડીયાનો રહેવાસી વ્યક્તિ મુખ્ય બજારમાં દુકાન ધારક જ જણાઈ આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ અને કોરોના મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે આ સીધોસાદો વ્યક્તિએ પોતાની સાઇકલ પુલની સાઈડમાં મૂકીને બેકારીથી કંટાળીને પગલું ભર્યું હશેની લોકોમાં ચર્ચાઓ દુ:ખ સાથે જણાઈ જણાઈ આવી હતી…
Trending
- રાજસ્થાનનું તે મંદિર જ્યાં સાંજ પછી લોકો જવાનું પણ વિચારતા નથી, જાણો શું છે રહસ્ય ??
- સુરત:કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા?
- જામનગર : ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા સધન વાહન ચેકિંગ
- વ્યક્તિ શા માટે આત્મહત્યા કરે છે, ડિપ્રેશનનો છેલ્લો તબક્કો શું છે?
- Volkswagenએ Taigun GT કરી ભારત માં લોન્ચ…
- આવી રહ્યું છે જલ-પ્રલય , ISROએ સેટેલાઇટ ફોટાથી રહસ્યનો ખુલાસો કર્યો
- સુરત : આયુર્વેદિક નશાકારક ગોળીઓની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો
- આ છે દુનિયાની સૌથી ગરમ જગ્યા, જ્યાં પાણી અને માણસ બંને સુકાઈ જાય છે.