Abtak Media Google News

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે આર્મીના ૫૦૦ જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજવામાં આવી છે. આર્મી જવાનોની સાયકલ રેલી રાજકોટ પહોચી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેલીનું સ્વાગત કરી પોલીસ કમિશનર કચેરી ખાતેના શહિત સ્મારક ખાતે શહિદ જવાનોના બલીદાનને યાદ કરી પૂષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાજંલી આપી હતી તેમજ આર્મી જવાનો વરસાદી વાતાવરણમાં રક્ષણ માટે રેનકોટ આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.