મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે આર્મીના ૫૦૦ જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજવામાં આવી છે. આર્મી જવાનોની સાયકલ રેલી રાજકોટ પહોચી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેલીનું સ્વાગત કરી પોલીસ કમિશનર કચેરી ખાતેના શહિત સ્મારક ખાતે શહિદ જવાનોના બલીદાનને યાદ કરી પૂષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાજંલી આપી હતી તેમજ આર્મી જવાનો વરસાદી વાતાવરણમાં રક્ષણ માટે રેનકોટ આપવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા