રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગની વચ્ચે બીજેપી માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. બીજેપી તરફી પડેલા બે મત રદ્દ થશે એમ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે. ચૂંટણીના નિયમનો હવાલો આપતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલનો મત રદ્દ થશે. આ બંને નેતાઓએ નિયમવિરૂધ જઈ કોંગ્રેસ અને ભાજપના એજન્ટને બેલેટ પેપર બતાવ્યું છે. જે ચૂંટણી પંચનું ઉલ્લંઘન છે. અગાઉ રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા. જેમાં દંડાત્મક પગલા પણ લેવાયા હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’