રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગની વચ્ચે બીજેપી માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. બીજેપી તરફી પડેલા બે મત રદ્દ થશે એમ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે. ચૂંટણીના નિયમનો હવાલો આપતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલનો મત રદ્દ થશે. આ બંને નેતાઓએ નિયમવિરૂધ જઈ કોંગ્રેસ અને ભાજપના એજન્ટને બેલેટ પેપર બતાવ્યું છે. જે ચૂંટણી પંચનું ઉલ્લંઘન છે. અગાઉ રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા. જેમાં દંડાત્મક પગલા પણ લેવાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન