જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર અને શ્રી સી.યુ.શાહ સરકારી પોલીટેકનીક કોલેજ, વઢવાણના સંયુકત ઉપક્રમે તા.૧૩/૬/૨૦૧૮ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે શ્રી સી.યુ.શાહ સરકારી પોલીટેકનીક કોલેજ, બોડા તળાવ પાસે, મુળચંદ રોડ, વઢવાણ ખાતે એપ્રેન્ટીસ કમ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં ખાનગીક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓ સામે ઉમેદવારોની પસંદગી માટે ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના ડીપ્લોમા મીકેનીકલ/ ઈલેકટ્રીકલ/ઓટોમોબાઈલ/કોમ્પ્યુટર લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલમાં), પસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ તથા આધારકાર્ડ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે.
Trending
- Volkswagenએ Taigun GT કરી ભારત માં લોન્ચ…
- આવી રહ્યું છે જલ-પ્રલય , ISROએ સેટેલાઇટ ફોટાથી રહસ્યનો ખુલાસો કર્યો
- સુરત : આયુર્વેદિક નશાકારક ગોળીઓની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો
- આ છે દુનિયાની સૌથી ગરમ જગ્યા, જ્યાં પાણી અને માણસ બંને સુકાઈ જાય છે.
- આ છે બાળકોના દાંતમાં સડો થવા પાછળનું કારણ
- મલેશિયામાં હવામાં બે હેલિકોપ્ટર અથડાયા
- બજેટ-ફ્રેંડલી 5G સ્માર્ટફોનના ટાઈટલ માટે Motorola અને Vivo માંથી જીતશે કોણ ???
- Patanjali Ads Case: પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી