જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના ઇરાદે પશુઓની હેરફેરી કરવા જતા બે વ્યક્તિઓનો અંદર કર્યા આ ઉપરાંત 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ પરમિટ કે આધાર વગર પશુઓને કતલના ઇરાદે લઈજતા ઇકબાલ સીદીક ભાઈ લાખાણી ( રે.ધોરાજી ) અને મુસાભાઈ ઇસ્માઇલ ભાઈ ચૌહાણ ( રે.બાહરપુર, ધોરાજી ) ને પકડી ને અધિનિયમોની જુદી જુદી કલમ અનુસાર કાર્યવાહી હાથધરી તેમજ મુક્ત કરવેલા તમામ છ પશુઓ ને પાંજરાપોળ માં સોપવામાં આવયા.
Trending
- રાજકોટના ડો.મલય પારેખે સ્કોટલેન્ડ ખાતે ESDમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
- એક ઉમેદવારનું બે બેઠક ઉપર લડવાનું વલણ મતદારો સાથે અન્યાય… !!
- બ્રહ્મરત્ન અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે યોજાશે ‘પરશુરામ એવોર્ડ સમારોહ’
- અચાનકથી પૃથ્વી પર એક પણ ટીપું આલ્કોહોલ ન રેય તો શું થાય?
- અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને સ્પેરપાર્ટ્સ સમજી અન્યને સોંપી દેતા વિવાદ
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના TV હવે થયા સસ્તા…
- ઉનાળામાં સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક માટે આ પાંચ આઉટફિટ સ્ટાઇલ ટ્રાય કરો.
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report