Abtak Media Google News

આંદામાનના ટાપુઓ પર ૫.૫ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. સવારે સાડા ચાર કલાકે ૨૭ સેકન્ડ સુધી ધરતી ધણધણી હતી.

આંદામાનના ટાપુઓની ૧૦ કિ.મી. ઉંડાણમાં ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. ભૂકંપથી કોઈપણ જાનહાની થઈ નથી તેવું પણ જાણવા મળે છે. ભૂકંપના આંચકાના અન્વયે વ્યવસ્થા તંત્રને સાબદુ બનાવાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.