જામનગર રહેતા અને કર્મકાંડી નિર્દોષ ગરીબ બ્રાહ્મણ હિતેશભાઈ લાભશંકર જોષી પર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેના મળતિયાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત નો દુરુપયોગ કરવામાં આવેલ દમન અંગે ગોંડલના કર્મકાંડી ભૂદેવો દ્વારા રેલી કાઢી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન જાથાના નેજા હેઠળ સમાજ સેવાના નામે નિર્દોષોને લખવાની જયંત પંડ્યા દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલી રહી છે શિક્ષણ સમિતિની શાળામાં બાળકોની શિષ્યવૃત્તિ પૈસાવાળા કરવાના આરોપમાં જયંત પંડ્યા સસ્પેન્ડ થયેલ છે આમ તેનો ઇતિહાસ ભ્રષ્ટાચારી દેખાઈ આવે છે આ સંસ્થાનો રજિસ્ટ્રેશન રદ કરવા માં આવે તેવી અને તેના આવા કામમાં સાથ આપનાર જવાબદાર પોલીસ કર્મચારી અને બોગસ ગ્રાહક તરીકે ભાગ ભજવનાર તેની ટોળકીના સભ્યો પણ કાયદાકીય પગલાં લેવા અંતમાં માંગ કરી હતી આવેદન પત્ર આપવામાં ગોંડલના કર્મકારી બ્રાહ્મણ પરિવારો જોડાયા હતા.
Trending
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ