Abtak Media Google News

આજે જેઠ સુદ ૧૦ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ને આજે ૧૮૯ વર્ષ થઈ ગયા જેને લઈ રાજકોટ ગુરૂકુલમાં ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૫૦૦ કિલો આમ્રફળ કેરીની હાટડી પુરવામાં આવી આ કેરી અનાથઆશ્રમના બાળકો, ગરીબો તથા વિકલાંગોને વિતરણ કરાશે આ શુભ કાર્ય સંતો અને હરિભકતોના હસ્તે વિતરણ કરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.