આજે જેઠ સુદ ૧૦ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ને આજે ૧૮૯ વર્ષ થઈ ગયા જેને લઈ રાજકોટ ગુરૂકુલમાં ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૫૦૦ કિલો આમ્રફળ કેરીની હાટડી પુરવામાં આવી આ કેરી અનાથઆશ્રમના બાળકો, ગરીબો તથા વિકલાંગોને વિતરણ કરાશે આ શુભ કાર્ય સંતો અને હરિભકતોના હસ્તે વિતરણ કરવામા આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા