Abtak Media Google News

શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ ‚પાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્રાજ,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી તથા કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ” મુખ્ય મંત્રી  મા વાત્સલ્ય યોજના ” ના કાડે બનાવી આપવામાં આવે છે.સરકારશ્રી તરફથી જે યોજનાઓ જાહેર થાય છે તેના લાભ જૈન સમાજના જરૂરીયાતમંદ લોકોને પણ મળે તેવા શુભ આશ્યથી ” જૈન સમાજ સાધર્મિક સહાયક સમિતિ “ના રમેશભાઈ દોમડીયા,હેમાબેન પારસભાઈ મોદી,દીપાબેન શાહ,મનોજભાઈ ડેલીવાળા વગેરે અગ્રણીઓએ કોર્પોરેશનના પદાધિકારીઓને ” કેમ્પ ” નું આયોજન કરવાની રજુઆત કરતાં આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ અંગત રસ લઈ કોર્પોરેશન તરફથી તમામ પ્રકારની સહકારની ખાતરી આપેલ.મોટા સંઘના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દોશીએ તમામ પ્રકારની સહકારની ખાતરી આપી આગામી કેમ્પ મોટા સંઘમાં યોજાઈ તેવી ભાવના વ્યકત કરી .

આ યોજના અંતર્ગત આગામી તા.૧૧/૩/૧૮ના રોજ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ,વિરાણી પૌષધ શાળા ખાતે લગભગ ૧૭૫ પરીવારોને એટલે કે અંદાજિત ૭૦૦ સદ્સ્યોને  ” મા વાત્સલ્ય યોજના ” ના કાડે કોર્પોરેશન દ્રારા સ્થળ ઉપર જ બનાવી આપવામાં આવશે. લાભાર્થીઓમાં જૈન મોટા સંઘ,ગોંડલ રોડ વેસ્ટ,મણિયાર દેરાસર,માંડવી ચોક દેરાસર,મનહર પ્લોટ, ભક્તિનગર,સરિતા વિહાર,જૈન ચાલ વગેરે વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે.જેઓએ ફોમે ભરી જરૂરી વિગત સાથે ફોમે રજૂ કરેલ છે તેઓને જ કાડે કાઢી આપવામાં આવશે.

જૈન સમાજ સહાયક સમિતિ દ્રારા હવે પછી અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે.સરકાર તથા સરકારી સંસ્થાઓ દ્રારા જે કોઈ લાભ મળવા પ્રાપ્ત થાય છે તે જૈન સમાજના જરૂરીયાતમંદ  લોકો સુધી પહોંચે તે માટે આ સમિતિ પ્રયત્નશીલ છે.આ પણ એક પ્રકારનું પૂણ્ય ઉપાજેનનું જ કાયે છે.

મોટા સંઘ ખાતે આયોજિત કેમ્પમાં  શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી માનનીય શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી કાયેક્રમનું ઉદઘાટન કરશે.શ્રીમતિ અંજલિબેન રૂપાણી તથા અન્ય મહાનુભાવોના વરદ્ હસ્તે કાકે ધારકોને મા અમૃતમ કાડે અપેણ કરવામાં આવશે.આ ઉપરાંત આ કાયેક્રમમાં સરાહનીય સહકાર પ્રાપ્ત થયેલ છે તેવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય,ડે.મેયર શ્રી દર્શિતાબેન શાહ,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ,શાસક પક્ષના નેતા તથા નવ નિયુકત ધારા સભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી,દંડક શ્રી રાજુભાઈ અઘેરા,આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ રાડીયા ,ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ,વોડે નં.૭ ના કોર્પોરેટર શ્રી કશ્યપભાઈ શુકલ,શ્રી અજયભાઈ પરમાર,શ્રી હીરલબેન મહેતા,શ્રી મીનાબેન પારેખ,એડીશનલ કલેકટર શ્રી હષેદભાઈ વોરા તથા રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાયેક્રમને સફળ બનાવવા માટે શ્રી ઈશ્વરભાઈ દોશી,શશીભાઈ વોરા,કૌશીકભાઈ વિરાણી,હિતેશભાઈ બાટવીયા,સતિષભાઈ બાટવીયા સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ સહિત કારોબારી સદ્સ્યો ભારે જહેમત ઉઠાવી રહેલ છે તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘની યાદિમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.