Abtak Media Google News

કોરોનાની મહામારીથી બચવા સરકાર દ્વારા ગોંડલ ને બે ધનવંતરી રથ ફાળવ્યા છે જેનાથી શહેર અને તાલુકા માં લોકો ના આરોગ્ય ની ચકાસણી થશે આ તકે લીલીઝંડી ગણેશસિંહ જાડેજા તથા શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા આરોગ્ય વિભાગ ના ડો.ગોયલ સહિતનાઓ જોડાયા હતા સમગ્ર આરોગ્ય ની ટિમ તેમજ કાર્યકર ભગવતસિંહ જાડેજા , કલ્પેશભાઈ ચનીયારા, સાગરભાઈ હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.