કોરોનાગ્રસ્ત બચ્ચન પરિવારમાંથી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના પાંચ દિવસ પછી ઐશ્વર્યા અને આરાધ્યાને નાણવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હવે દસ દિવસ હોસ્પિટલમાં ગાળ્યા પછી આજે સોમવારે તેમને રજા આપવામાં આવી છે.
જોકે નોંધપાત્ર બાબત એ છે કે એમની સાથે જ કોરોના પોઝિટિવ આવેલા અમિતાભ અને અભિષેક બચ્ચન પણ એ જ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
Thank you all for your continued prayers and good wishes. Indebted forever. ??
Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff.— Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020
Related posts:
- રામ ગોપાલ વર્માની ફિલ્મ કોરોના વાયરસનું ટ્રેલર લોન્ચ દેશ-દુનિયામાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસથી દરેક ખુણો પ્રભાવિત થયો છે, સામાન્ય માણસથી લઇને બૉલીવુડ સેલેબ્સ લૉકડાઉનના કારણે પોતાના...
- કહી દૂર જબ દિન ઢલ જાયે…. ‘આનંદ’ ફિલ્મના ગીતકાર યોગેશની અલવિદા: લખનઉથી માત્ર ૧૬ વર્ષની વયે મુંબઇ આવ્યા હતા ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટરજી...
- વાજીદ ખાન નો છેલ્લો વિડીયો વાયરલ થયો : એ પણ દબંગ સ્ટાઇલમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે ‘હુડ હુડ દબંગ’ ગીત હોસ્પીટલમાં ગાયું મ્યુઝિક ડાયરેક્ટર અને ગાયક વાજિદ ખાનનું સોમવારે...
- ‘ભાઈજાન’ સાથે સફાઈ અભિયાનમાં જોડાતી લુલિયા વેંતુર મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. મુંબઈમાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારબાદ તેના ફોટોઝ સામે આવી રહ્યા છે....
- બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત થી કલાકારો અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો સુશાંત સિંહ રાજપૂતે આજે એટલે કે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કહેવાય...