Abtak Media Google News

મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જોડાતા મુખ્યમંત્રી

મહાવીર સ્વામીની જન્મજયંતી નિમિત્તે રાજયના મુખ્મયંત્રી આજરોજ સવારે રાજકોટ  સ્તિ કિશાનપરા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવી પોતે પણ જૈન શ્રાવકોને સાધકો સો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં મુખ્યમંત્રી Img 1154 વિજયભાઇ રૂપાણીનું મુસ્લીમ સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ સન્માન કર્યું હતુંઅને શોભાયાત્રામાં સહભાગી થયા હતા.

રાજકોટના તમામ જૈનસંધોના શ્રાવકોને એકસુત્રતાથી  જોડતી આ વિશાળ શોભા યાત્રામાં ૧૦૧ મોટર સાયકલ સવારો, ૫૧ ગાડીઓ અને ૭ રગાડીઓ સો મોટી સંખ્યામાં લોકો પગપાળા જોડાયા હતા.

મુખ્યમંત્રી સો તેમના પત્ની  શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રા રાજકોટના કિશાનપરા ચોકી નિકળી રાજકોટના રાજમાર્ગો પર ફરી હતી.

આ ભવ્ય શોભાયાત્રામાં  સનક જૈન સમાજના પ્રમુખ   કિશોરભાઇ દોશી, ઉપપ્રમુખ  શશીભાઇ વોરા,  જ્યોતીન્દ્રી મહેતા,   ચંદ્રકાન્ત શેઠ,   સતીષભાઇ મહેતા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,  મતી ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાખImg 1178ય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ,મ્યુશનિશિપલ બોર્ડના ચેરમેન  ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી   કમલેશભાઇ મિરાણી, નિતીનભાઇ ભારદ્વાજ,   પ્રવિણભાઇ કોઠારી ,   કૌશિકભાઇ વિરાણી, રજનીભાઇ બાવીસી,   જીતુભાઇ કોઠારી, ઈશ્વરભાઇ દોશી,   પરેશભાઇ સંધાણી,   ચંદ્રકાન્તભાઇ શેઠ, યુસુફભાઇ , શાકીરભાઇ કાચવાલા, અબ્બાસભાઇ તરવાળઅને તેયબભાઇ ઢોલ વગેરે ઉપસ્હિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.