Abtak Media Google News

તંત્રે કોઈ પગલા ન લેતા ગ્રામજનોએ જાતે જ પુલનું સમારકામ શરૂ કર્યું

ગીરગઢડા તાલુકાના કાંધી ગામની રાવલ નદી પરથી પસાર થતો પુલ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હોય ગ્રામજનો દ્વારા લાગતા વળગતા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતા પુલના સમારકામ અંગે તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી ત્યારે કાંધી ગામના આગેવાનોએ ગ્રામજનોની સુખાકારી માટે જાતે જ પુલના સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે.તંત્રની રાહજોયા વગર જાગૃત આગેવાનોએ નજાત મહેનત જીંદા બાદથના સુત્રને સાર્થક કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.