મોદી સરકારન સત્તામાં આવ્યા બાદ ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવો આવ્યા છે. જેનું મુખ્ય કારણ દેશમાં આચારતા કાલાનાણાંના ભ્રષ્ટાચારને હટાવાનો છે. જ્યારે નોટબંધી માં 500-1000ની નોટ બંધ થયા બાદ આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટને ભારે ફટકો પડ્યો છે. અને અતિઆધુનિક ટેક્નોલોજીની સગવળતાએ આવા બેનામી રોકાંકરોને પકડવામાં સરકારને ખૂબ મદદ કરી છે. ત્યારે સરકારના ઓપરેશન કલીન માની અંતર્ગત આશરે 550000 જેટલી વ્યક્તિ ઓળખાઈ છે. જે લોકો બેનામી મિલકત ધરાવતા હોય અને પ્રોપર્ટી ખરીદવા બાદ ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ડાંડાઈ કરતાં હોય અને આ ઓપરેશન અંતર્ગત જેટલા લોકોના ચોક્કસ પુરાવાઓ અને માહિતીઑ મળી આવી છે એની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાશે અને દેશના આર્થિકતંત્રને ખોરવવાના ગુણહમાં સેટ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. તો આ રીતે પ્રોપર્ટી ખરીદી કાલાનાણાને ક્ગુપાવવાની કોશિશ બેનાંમી રોકાણકારોને ભારે પડશે તેવું દર્શાઈ રહ્યું છે.
Trending
- AI અને Machine Learning આપશે ભારતના યુવાનોને નૌકરીની તક…
- SBIના કરોડો ગ્રાહકોને આંચકો, 1 એપ્રિલથી આ સેવા 75 રૂપિયા મોંઘી થશે
- ઉનાળામાં છોડને સ્વસ્થ રાખવા માટે આ રીતે હિંગનો ઉપયોગ કરો
- શેરબજારના રોકાણકારોને આ નવો નિયમ કરાવશે મોટો ફાયદો…
- વિશ્વના સૌથી મોંઘા કપડાં કયા છે!
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત
- સુરેન્દ્રનગરના મતદારોના અટપટા નિર્ણયનો મિજાજ આ વખતે કોને ફળશે-કોને નડશે?