Abtak Media Google News

જસદણી ૧૭ કિલોમીટર દુર આવેલ જુના જશાપર ગામે યેલ ગઈકાલે બેવડી હત્યાના સંદર્ભે ખોબા જેવડા ગામે સોંપો પડી ગયો છે. ચુસ્ત બંદોબસ્ત સો પટેલ સમાજના લાલજીભાઈ ભાયાણી વિમલભાઈ વસાણીની હત્યા યા બાદ સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ ક્ષેત્રના પટેલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.બનાવના પગલે હાલ જુના જશાપરમાં બાવાજી પરિવારના ચાર પાંચ ખોરડાના લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જુના જશાપરમાં ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જસદણ વિંછીયા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.