સુરેન્દ્રનગર જીલ્લાપંચાયત દ્વારા માં અમૃતમ કાર્ડ સુરેન્દ્રનગરનગરપાલિકા ના જુના બીંલ્ડીંગ માં બેસે છે તેનો ઓપરેટર ત્રણ દિવસ સુધી રજા ઉપર છે તેનીબદલે કોઈ ઓપરેટર રાખવામાં આવેલો નથીં અને ગરીબ પરિવારો ની લાઇન લાગી હતી આ બાબત નીજાણ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ને થતાં તેઓ તરતજ જીલ્લા પંચાયતડીડીઓ સાહેબ પાસે દોડીગયા અને રજુઆતકરી ડીડીઓ સાહેબ મનીષ બંસલ સાહેબ એ તરતજ હૂકમ કરીયો અને તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં ઓપરેટર ની વ્યવસ્થા કરી આપવાની બાહેઘરી આપી લગભગ બપોર સુધીમાં ઓપરેટર મુકશે ત્યારેએક સહેર ના જાગૃત નાગરિક એ ફોટા સાથે જાણ કરી કે તમારા પ્રમુખ દયાવાન છે માયાળુ છેનાના માણસો માટે આજે એમને આવુ ઉમદા કામ કર્યું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા