Abtak Media Google News

સચિન તેંડુલકરે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ના 3 એપ્રિલે કાશ્મીર પર કરેલા ટ્વિટનો બુધવારે જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે દેશ ચલાવવા માટે અમારી પાસે કાબેલ લોકો છે. કોઈ બહારની વ્યક્તિને તેના વિશે કે જાણવાની જરૂર નથી કે અમારે શું કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલે કાશ્મીરમાં સુરક્ષા દળોએ 12 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની પર આફ્રિદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે કાશ્મીરમાં નિર્દોષ લોકો માર્યા જાય છે. આ ટ્વિટ પર તે અનેક ભારતીય ક્રિકેટરના નિશાના પર આવી ચૂક્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.