Abtak Media Google News

સુશાંત સિંહ રાજપૂતે આજે એટલે કે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે સુશાંતના નોકરે આ અંગેની માહિતી પોલીસને આપી હતી. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. સુશાંતસિંહના આપઘાતથી કલાકારો અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

પ્રતિભાશાળી અભિનેતાની આત્મહત્યા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દુખ વ્યક્ત કર્યું 

અક્ષય કુમારે કહ્યું કે આ સમાચારથી મને આઘાત લાગ્યો છે અને અવાચક થઈ ગયો છું.ભગવાન તેમના પરિવારને શક્તિ આપે

ઉદ્યોગ વેપાર વિશ્લેષક તરણ આદર્શે દુખ વ્યક્ત કર્યું


ફિલ્મ નિર્માતા અને કાર્યકર આશોક પંડિતે તેને મનોરંજન ઉદ્યોગને એક મોટું નુકસાન ગણાવ્યું:

અજય દેવગણે સુશાંત સિંહ રાજપૂતના ન્યૂઝ ઘણા સેડ છે. ઘણી મોટી ખોટ પડી. તેના પરિવારને હિંમત આપે. ભગવાન એની આત્માને શાંતિ આપે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેમનો આઘાત અને શોક વ્યક્ત કર્યો છે


સંજય દત્તેકહ્યું શબ્દો નથી મળી રહ્યા. સુશાંતના મૃત્યુ વિશે સાંભળીને દુઃખ થયું.તેના પરિવારને મારી સહાનુભૂતી.

નેહા કક્કરે કહ્યું કે હું ઈચ્છું છું કે લાઇફ પાસે કમ્પ્યુટર્સની જેમ અનડુનું ઓપ્શન હોય ………

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.