Abtak Media Google News

રક્ષાબંધને ભાઇને રાખડી બાંધવાના શુભ મુર્હુતો આ પ્રમાણે છે. ચોઘડીયા પ્રમાણે દિવસના શુભ મુર્હુતોમાં સવારે ૬.૨૫ થી ૮.૦૨, સુધી શુભ, ૧૧.૧૫ થી ૧૨.૫૧ સુધી ચલ, બપોરે ૧૨.૫૧ થી ૨.૨૮ સુધી લાભ, ૨.૨૮ થી ૪.૦૪ સુધી અમૃત તથા સાંજે ૫.૪૧ થી ૭.૧૭ સુધી શુભ અને રાત્રીના ચોઘડીયામાં રાત્રે ૭.૧૭ થી ૮.૪૧ સુધી અમૃત, અને ૯.૪૧ થી ૧૦.૦૪ ચલનું મંગલ મુહુર્ત છે. જો કે રાખડી બાંધવાનું સ્વભિજીત મુહુર્ત બપોરે ૧૨.૨૬ થી ૧.૧૭ સુધીનું છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.