રક્ષાબંધને ભાઇને રાખડી બાંધવાના શુભ મુર્હુતો આ પ્રમાણે છે. ચોઘડીયા પ્રમાણે દિવસના શુભ મુર્હુતોમાં સવારે ૬.૨૫ થી ૮.૦૨, સુધી શુભ, ૧૧.૧૫ થી ૧૨.૫૧ સુધી ચલ, બપોરે ૧૨.૫૧ થી ૨.૨૮ સુધી લાભ, ૨.૨૮ થી ૪.૦૪ સુધી અમૃત તથા સાંજે ૫.૪૧ થી ૭.૧૭ સુધી શુભ અને રાત્રીના ચોઘડીયામાં રાત્રે ૭.૧૭ થી ૮.૪૧ સુધી અમૃત, અને ૯.૪૧ થી ૧૦.૦૪ ચલનું મંગલ મુહુર્ત છે. જો કે રાખડી બાંધવાનું સ્વભિજીત મુહુર્ત બપોરે ૧૨.૨૬ થી ૧.૧૭ સુધીનું છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.
Trending
- નાનુ એવું ‘મચ્છર’ વર્ષે સાત લાખ લોકોને ભરખી જાય છે
- લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન ‘અર્થપૂર્ણ’ બને છે
- ઇન્ડિગોએ મુસાફરોની સુવિધામાં કર્યો વધારો….1 મે થી વિશેષ સેવાનો પ્રારંભ થશે
- Samsung મ્યુઝિક ફ્રેમ યાદો અને સંગીત નું અનેરું સંગમ…
- ટૂંક સમયમાં Elon Musk આપશે YouTubeને જોરદાર ટક્કર
- બાલાસિનોરના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવાઈ
- Sennheiser નોઈસ કેન્સલેશનની રેસ માં આગળ વધવા આતુર…
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૫મી એપ્રિલે તેલંગણાના પ્રવાસે