રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જનાદેશને સૌ કોઈએ આવકાર્યો છે. ‘અબતક’એ પણ પ્રજાના કોલમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. ઉપરાંત આવતા પાંચ વર્ષ સુધી લોકોએ જે પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા છે તેઓના પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવાનો કોલ આપ્યો છે. ગઈકાલે થયેલી મત ગણતરી બાદ ‘અબતક’ દ્વારા આવતા પાંચ વર્ષ સુધી ચૂંટાયેલા નગરસેવકોની પડખે રહી પ્રજાલક્ષી કામોને બિરદાવાશે તેવો નિશ્ર્ચય કરાયો હતો. લોકસેવકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. ૭૨ કોર્પોરેટરો સુધી ‘અબતક’ પરિવારના સભ્યો રૂબરૂ પહોંચ્યા હતા અને શુભકામના પાઠવી હતી.
Trending
- પીજી મેડિકલમાં પ્રવેશ માટે 6 મે સુધી રજીસ્ટ્રેશન, 23મી જૂને પરીક્ષા લેવાશે
- જીવનમાં સફળ બનવા માટે શિસ્તબઘ્ધ રીતે સતત કાર્ય કરતા રહેવું: વંશ પંડયા
- 1150 વાહનો ઉપરના રૂ. 20 કરોડના લેણાંનો બોજો મિલકત પર લાદવાનો તખ્તો તૈયાર
- ઉનાળામાં કારમાં મુસાફરી કરતી વખતે ACની ઠંડક આ રીતે વધારો
- ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં એક પણ સાપ નથી
- લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો
- ગ્લોબલ વોર્મિંગના માઠા પરિણામોની “દસ્તક”… હવે તો “સુધરો…!
- ઓર્ગેનિક ખેતી થકી જ આરોગ્ય અને સમૃધ્ધીનો સમન્વય થઇ શકે: GCCI ચેરમેન કથીરીયા