Abtak Media Google News

આહીર કર્મચારીઓ માટે મંડળની સામાન્ય સભાનું આયોજન

રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા.૨૦ને શનિવારના રોજ રાત્રે ૬:૩૦ થી ૧૦:૩૦ કાઠીયાવાડ, જીમખાના ખાતે આહીર જ્ઞાતીના ખેલૈયાઓ માટે એક ભવ્ય રાસોત્સવનું જાંજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ની હિસાબી વર્ષની સાધારણ સભા તા.૨૮ને રવિવારના રોજ સવારે ૯ કલાકે ચેતન હનુમાન મંદિર-ખોખડદળ ગામ કોઠારીયા-કોટડા સાંગાણી રોડ ખાતે રાખવામાં આવેલ છે. આ સાધારણ સભામાં કર્મચારી મંડળના સભ્યોના તેજસ્વી બાળકો, ગત વર્ષે નિવૃત થયેલ કર્મચારી, જી.પી.એસ.સી. કલાસ ૧,૨માં સીલેકટ થયેલ જ્ઞાતીના ગૌરવ સમાન અધિકારીઓનો સન્માન સમારંભ પણ રાખેલ છે.

આ બંને કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળના પ્રમુખ ધીરૂભાઈ ડાંગર, મંત્રી ચંદુભાઈ મિયાત્રા, મંડળના રાવતભાઈ ડાંગર, ટપુભાઈ સુવા, કિરીટભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌહાણ, મહેશભાઈ ચાવડા, નિર્મળભાઈ મેતા, સુભાષભાઈ ડાંગર, મનસુખભાઈ બાળા, જેઠસુરભાઈ ગુજરીયા, રમેશભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગર, કરશનભાઈ મેતા, પુંજાભાઈ વરૂ, કમલેશભાઈ બાબરીયા, રામભાઈ વારોતરીયા, દિનેશભાઈ હુંબલ, રમેશભાઈ છૈયા, ભુપતભાઈ છૈયા, વિજયભાઈ કુંભરવાડીયા, કાનાભાઈ રામ, ગૌતમભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મંઢ, પ્રણવભાઈ પંચોલી, સંજયભાઈ ચાવડા, ડો.જીતેન્દ્રભાઈ ગાધ, ડો.વિરલભાઈ બલદાણીયા, ડો.કરમુર, એડવોકેટ દિનેશભાઈ વારોતરીયા, કેતનભાઈ મંડ, વિમલભાઈ ડાંગર, મહેશભાઈ ચાવડા, અનિરુઘ્ધભાઈ મિયાત્રા, શાળા સંચાલક મંડળના અવધેશભાઈ કાનગડ, પરિમલભાઈ પરડવા, જયદિપભાઈ જલુ, વિવેકભાઈ સિંહાર, રાણાભાઈ ગોજીયા, વિનયભાઈ લોખીલ, સંદિપભાઈ છોટાળા, દિલીપભાઈ પંચોલી, આકિટેક ચૈતન્યભાઈ સિંહાર, પ્રવિણભાઈ કાનગડ, મુકેશભાઈ જોટવા, ગારવભાઈ વાઢેર અને વિશેષ સહયોગી સમિતિના રાજેશભાઈ ચાવડા, પુનાભાઈ મૈયડ, વિક્રમભાઈ બોરીચા, શનિભાઈ મૈયડ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.