Abtak Media Google News

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ચાલી રહેલા પવનચકીના કામમાં મજૂરી કામ કરતા મ‚થપ્પા વેલુસ્વામી કુંજવન નામના ૪૫ વર્ષનાં પરપ્રાંતીય પ્રૌઢને વીજશોક લાગતા સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજતા પરપ્રાંતીય પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે બાબરા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.