શહેરના મોચી બજાર કોર્ટ બિલ્ડીંગ સ્થિત બાર એસોસીએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી જમ્મુ–કાશ્મીરના પુલવામા આતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી ભારત જિંદાબાદ, ભારત માતા કી જય, વંદે માતરમ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વકીલોએ વિરોધ વ્યકત કર્યો હતો. આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી અમિત ભગત, ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી, સંજય પંડયા અને રોહિત ધીયા સહિત બહોળી સંખ્યામાં એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ફુટબોલ ક્ષેત્રે હવે ગુજરાત પછાત નહીં રહે: પરિમલ નથવાણી
- શરદ પવારે NCP-SCPના મેનિફેસ્ટોને આપ્યું ‘એફિડેવિટ’ નામ, ક્યાં ક્યાં મુદ્દાઓનો કર્યો સમાવેશ ??
- હવે હેલિકોપ્ટરથી સાળંગપુર જઈ શકાશે
- હમીર રાઠોડ બાદ રાજુ સોલંકીનું પણ શંકાસ્પદ મોત થતાં રોષ ભભુક્યો
- પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત
- પોલીસ અને ફ્લાઇંગ સ્કવોડનું સંયુક્ત ઓપરેશન : કેશોદના પંચાળા ગામની સીમમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું
- રાહુલ ગાંધી 29મીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધશે
- પારો ફરી ઉંચકાયો:7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર