શહેરના મોચી બજાર કોર્ટ બિલ્ડીંગ સ્થિત બાર એસોસીએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી જમ્મુ–કાશ્મીરના પુલવામા આતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી ભારત જિંદાબાદ, ભારત માતા કી જય, વંદે માતરમ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વકીલોએ વિરોધ વ્યકત કર્યો હતો. આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી અમિત ભગત, ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી, સંજય પંડયા અને રોહિત ધીયા સહિત બહોળી સંખ્યામાં એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત