સ્વામિનારાયણ વિદ્યાલયમાં વુક્ષ રોપનું વિતરણ અને વુક્ષારોપણ કરવામાં આવ્યુંને જેમાં તમામ ગ્રામજનોને શાળા તરફથી ફ્રીમાં વૃક્ષો આપવામાં આવ્યા. આ સંસ્થા ૨ વર્ષથી ફ્રીમાં રોપનું વિતરણ કરે છે. તેમાં શાળાના આચાર્ય નરેશભાઈ બલદાણીયા ટ્રસ્ટી તેમજ લોક સાહિત્ય કાર વિદુરભાઈ આહીર, લોકગાયિકા ઉર્વીશાબેન આહીર, શાળા ફસ્ટ વિદ્યાર્થી પ્રતિભાબેન લાડુમોર તેમજ વાઘમશીભાઈ અને ગ્રામજનો હાજર રહિયા હતા. તેમજ ગામના લોકો એ વ્રુક્ષો રોપી ગામની સોભા વધારી હતી.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા