Abtak Media Google News

સ્વામિનારાયણ વિદ્યાલયમાં વુક્ષ રોપનું વિતરણ  અને વુક્ષારોપણ કરવામાં આવ્યુંને જેમાં તમામ ગ્રામજનોને શાળા તરફથી ફ્રીમાં વૃક્ષો આપવામાં આવ્યા. આ સંસ્થા ૨ વર્ષથી ફ્રીમાં રોપનું વિતરણ કરે છે. તેમાં શાળાના આચાર્ય નરેશભાઈ બલદાણીયા ટ્રસ્ટી તેમજ લોક સાહિત્ય કાર વિદુરભાઈ આહીર, લોકગાયિકા ઉર્વીશાબેન આહીર, શાળા ફસ્ટ વિદ્યાર્થી પ્રતિભાબેન લાડુમોર તેમજ વાઘમશીભાઈ અને ગ્રામજનો હાજર રહિયા હતા. તેમજ ગામના લોકો એ વ્રુક્ષો રોપી ગામની સોભા વધારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.