આહીર સમાજ દ્વારા સમગ્ર ભારત તેમજ ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકામાં ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાંથી ૫ લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રીને લખાશે. ત્યારે અમદાવાદમાં આહીર સમાજ દ્વારા લોક જાગૃતિનું માટેનું ઉતમ, પ્રેરક અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા હકુભાઈ કવાડ ના સુપુત્ર ચિ. રાકેશ અને કાનજીભાઇ ઝિંઝાળા ની સુપુત્રી ચિ. કિરણએ. આ વરવધૂ એ પોતાના જ લગ્નના સત્કાર સમારંભ પ્રસંગમાં આહીર રેજિમેન્ટ માટે પ્રધાનમંત્રીને પોસ્ટ લખી અને બધા સ્નેહીજનો પાસે ૧૫૦૦ થી પણ વધારે પોસ્ટ કાર્ડ લખાવી સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરી છે.
Trending
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના ટીવિ હવે થયા સસ્તા…
- ઉનાળામાં સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક માટે આ પાંચ આઉટફિટ સ્ટાઇલ ટ્રાય કરો.
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…