Abtak Media Google News

શિવાનંદ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન લાઈન્સ ગ્રુપનાં સહયોગથી કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ખૂબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાનું નિદાન કરાવ્યું હતુ આ પ્રસંગે હોસ્પિટલનાં રાજેન્દ્ર ત્રિવેદીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, શિવાનંદ હોસ્પિટલ હરહંમેશ લોકોની સેવામાં અગ્રેસર રહ્યું છે.

ત્યારે તેઓએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતુ કે, ૨૦૦ રૂપીયાનું કાર્ડ કઢાવવામાં આવશે.જેનો લાભ દર્દીઓને સીધો મળશે. અને ક્ધસલટેશનમાંથી તેઓને મૂકિત મળશે. હાલ અનેકવિધ નવીનતમ મશીનરીનો ઉપયોગ લોકોની સેવા માટે ઉપયોગમાં લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.