Abtak Media Google News

જામજોધપુરમાં વય મર્યાદાના કારણે નિવૃત થનાર તલાટી કમ મંત્રી આર.બી. પાડલીયા અને આર.એમ. ફળદુનો વિદાય સમારોહ જામજોધપૂરના પીપળેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સોરડીયા, મામલતદાર પ્રજાપતિ, નાયબ મામલતદાર સોમાભાઈ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુંં હતુ અને નિવૃત તલાટી મંત્રીનો ભવ્ય વિદાય સમારોહ યોજવામા આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.