Abtak Media Google News

મહાપુજા અને આરતી કરી ભકતો ધન્ય બન્યા

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન ,જલાભિષેક,મહાપૂજા કરી  શ્રી સોમનાથ મહાદેવને  શીશ  ઝુકાવી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. 2 42    .

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે  માસિક  શિવરાત્રી નીમીતે  શ્રી સોમનાથ મંદિરે  રાત્રિના ૧૦:૦૦કલાકે જ્યોતપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબ ના હસ્તે કરવામાં આવેલ.

જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ સાથે અધિકારી/કર્મચારી, તીર્થપુરોહિતો, દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે ૧૧:૦૦કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, ૧૨-૦૦ કલાકે આરતી કરવામાં આવેલ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.