Abtak Media Google News

શનિવારે સવારે અમદાવાદથી હરિદ્વાર જઈ રહેલી બસ ઉદયપુર પાસે પલટી મારીગઈ હતી.આ અકસ્માતમાં ૯લોકોના મોત નીપજ્યા હતા.અને ૨૨થી વધુ ઘાયલ થયા છે.

ઉદયપુરની નજીક આવેલા નેહલા ગાનજીક અકસ્માત થયો હતો.ટુ-વ્હીલરને બચવા જતા બસચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી ડેટા બસ પલટી ગઈ હતી.મોટા ભાગના  મૃતકોની ઉમર ૪૫ વર્ષથી ઉમરની છે.આ દુર્ઘટનામાં ૫ લોકોના ઘટના સ્થળેજ મોત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.