Abtak Media Google News

તા. ૨ ઓગસ્ટ બુધવારના રોજ વેરાવળ તાલુકા ના પ્રભાસ પાટણ મા સમસ્ત મુસ્લીમ ધાચી સમાજ દ્રારા ફ્રી નિદાન કેમ્પ યૌજવામા આવ્યો.આ ફ્રી  નિદાન કેમ્પ મા અબુંજા મલ્ટીસ્પેશયલ હોસ્પીટલ કોડીનાર  ના ડોકટરશ્રીઓ અને સ્ટાફ એ સેવા આપી હતી.

આ ફ્રીરી નિદાન કેમ્પ મા ૭૦૦ દર્દીઓ એ લાભ લીધૌ હતો.આ ફ્રી નિદાન કેમ્પ મા સમસ્ત મુસ્લીમ ઘાચી સમાજ ના પ્રમુખ  નુરદીનભાઇ કાલવાત,   ઉપ-પ્રમુખ  હારૂનભાઇ ગોહેલ, ઘાચી સમાજ ના સેક્રેટરી  હારૂનભાઇ કાલવાણીયા, તથા ઘાચી સમાજ ના કારોબારી સભ્યૌ,નગરપાલીકા ના સભ્ય ઔ ઉપસ્થીત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.