Abtak Media Google News

સરકારના કાર્યક્રમમાં સિટી બસ ફાળવી દેવાતા શહેરીજનોમાં નારાજગી

નર્મદા મૈયાની આજીમાં અવતરણ ઈ રહ્યું છે ત્યારે મહાપાલિકા, રાજય સરકાર અને શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આજે સાંજે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આજી નદીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં મહિલાઓને એકત્ર કરવા માટે ૩૪ સિટી બસના અનેક ‚ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ સરકાર દ્વારા આજી ડેમ ખાતે દિપ પ્રાગટયનો કાર્યક્રમ યોજાવાનો જેના માટે અલગ અલગ વિસ્તારોમાંી મહિલાઓને આજી નદી સુધી લઈ જવા માટે સિટી બસની ફાળવણી કરવામાં આવી હોય. આજે ‚ટ નં.૨,૩,૪,૫,૬,૯,૧૧,૧ ૩,૧૯,૨૦,૨૧,૨૭,૩૫,૩૮,૪૦,૪૫,૪૬ અને ૫૭ બંધ રાખવામાં આવ્યા છે. ૩૪ સિટી બસના ૧૮ી વધુ ‚ટ બંધ રહેવાના કારણે વિર્દ્યાીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.