હનુમાન જયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા પ્રત્યેક્ષ દેવતા સ્વરૂપે કરવામાં આવે છે. તેમની પૂજાનું ફળ જલ્દી જ મળે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ જ નહીં, આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે. હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઉતરી જાય છે.
હનુમાન જયંતી આજે છે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. ગ્રંથો અને માન્યતાઓ પ્રમાણે હનુમાન જયંતી દેશમાં વિવિધ મહિનાઓમાં ઉજવવામાં આવે છે, પરંતુ આ પર્વ ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. હનુમાનજી અમર છે. તેઓ રૂદ્રાવતાર માનવામાં આવે છે. હનુમાનજી બ્રહ્મચારી સ્વરૂપમાં પૂજાય છે. એટલે સવારે 4 થી રાતે 9 વાગ્યા સુધી તેમની પૂજાનું વિધાન છે.
પૂજાના મુહૂર્તઃ-
સવારે 10.50 થી બપોરે 12.25 સુધી
સાંજે 05.10 થી 06.45 સુધી
સવારે 10.50 થી બપોરે 12.25 સુધી
સાંજે 05.10 થી 06.45 સુધી
Related posts:
- જાણો શા માટે કરવામાં આવે છે આ ચાર પ્રકારની આરતી?? આરતી એટલે આર્ત થઇને, વ્યાકુળ થઇને ભગવાનને યાદ કરવા, તેમનું સ્તવન કરવું. આરતી પૂજા બાદ અંતમાં ધૂપ, અગરબત્તી,...
- કપાળે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે છે સારૂ : જાણો આપણા રીત રિવોજના વૈજ્ઞાનિક કારણો રીત રીવાજો અને પરંપરાઓને ફોલો કરવી એમ તો આપણી આસ્થા અને વિશ્વાસ પર નિર્ભર કરે છે. પરંતુ આપણા...
- ૨૪મીથી શિવભકિતનો પ્રારંભ તા.૨૪ને સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે શ્રાવણ નક્ષત્રના નામ ઉપરથી શ્રાવણમાસ નામ પડયું છે. શ્રાવણ નક્ષત્રના દેવતા...
- શ્રાવણમાસનું એવુ તો શું મહત્વ છે? જાણો શિવનો મહિમા….. શ્રાવણ માસનું મહત્વ શિવભક્તો માટે સૌથી વધારે હોય છે. તેમજ શ્રાવણ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ...
- ઘેલા સોમનાથ મહાદેવ : શ્રાવણમાં એક વાર દર્શન કરવા જેવું રમણીય યાત્રાધામ…. ઘેલા સોમનાથ એ જસદણ તાલુકાના ઘેલો નદીના કાંઠે આવેલ છે. જ્યાં સોમનાથથી આવેલ શિવલિંગ બન્યું ઘેલા સોમનાથ...