Abtak Media Google News
શિનોરના અવાખલ પાસે બેસણામાંથી પરત આવતો ટેમ્પો પલટી મારતા ૨૬ વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત થયા છે.
તમામ ઇજાગ્રસ્તો પાનેથા ના રહેવાસી છે તેવું જાણવા મળ્યું છે. પાનેથા થી કુરાલી ગામ ખાતે ગયા હતા બેસણામાં…
ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું જાણ થઈ છે. તમામ ઇજાગ્રસ્તો ને ૧૦૮ અને પોલીસ વાન અને ખાનગી વાહોનોના સહારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.