Abtak Media Google News

અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 7 સહિત મહિલાઓનો સમાવેશ થાય છે.

આ લઠ્ઠાકાંડ અમદાવાદના ત્રણ વિસ્તારમાં થયો હતો. જેમાં મજૂરગામ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમાં કુલ 23 વ્યક્તિઓનો મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઝેરી દારૂની અસરના ગંભીર રીતે ભોગ બન્યા હતા જેને કારણે અનેક લોકોને પોતાની દ્રષ્ટિ પણ ગુમાવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.