દેશમાં ગાયોની રક્ષા મામલે ઘણા સમયથી રાજકારણ ખેલાઈ રહ્યું છે. ગુજરાત સહિતના રાજ્યોની સરકારોએ ગાયોની રક્ષા માટે કાયદો પણ ઘડ્યો છે. ત્યાર ગૌરક્ષા માટે એક મુસ્લિમ ગૌભાક્તે અનોખો રસ્તો અપનાવ્યો છે. રાયપુરનો મોહમદ ફૈઝ ખાન ગૌરક્ષા મામલે થતી રાજનીતી સામે ગૌસેવા સદભાવના પદયાત્રા શરૂ કરી છે. જેના અંતર્ગત તે લેહથી કન્યાકુમારીના ૧૨૦૦૦ કિમી આવરી લેશે. તે હાલ ૧૩૦ દિવસમાં ૨૧૦૦ કિમીની પદયાત્રા પૂરી કરી વારાણસીથી નીકળી ગયો છે. રોજનું 25-૩૦ કિમીનું અંતર કાપી તે અમૃતસર ૨૦૧૯માં પહોચે તેવી શક્યતા છે.
Trending
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો
- આ સરળ દેખાતી કોબીના આશ્ચર્યજનક ફાયદા
- Pocoએ નવો પાવરફૂલ ફોન કર્યો લોન્ચ…