જેતપુરમાં નવાગઢ ચોકડી ઉપર આવેલ તવકકલ ક્રેઇન ના માલિક અને નગરપાલિકા ના માજીઉપપ્રમુખ ગુલાબ ભાઈ ખોખર અને મુસ્લિમ બિરાદરો દ્વારા આજે સ્વાતંત્રતા દિવસ પર્વ નિમિત્તે પોતાની ક્રેઇનમાં 120 ફૂટ ઊંચો ધ્વજ ત્રિરંગો ફરકાવી ને સલામી આપીહતી આતકે નવાગઢ માં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ એ એકસાથે ત્રિરંગા ને સલામી આપી કોમી એકતા નું ઉદાહરણ આપેલ હતું તેમજ દેશમા અમન ભાઈચારો બની રહે તેવી દુવા માગી હતી .
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ