ઉના તાલુકાની આસપાસ ના ગામડા વિસ્તારમાં સિંહો નો કાયમી વસવાટ છે.. હાલ જ્યારે ૨૩ સિંહો ના ટપોટપ મૃત્યુ થયા છે ત્યારે આ રેવન્યુ વિભાગમાં રહેતા ૧૧ થી સિંહો દિવસ દરમિયાન પણ બિન્દાસ તેની મસ્તિ માં જોવા મળે છે.ગઈ કાલે જ ખાપટ ગામે વહેલી સવારે ૨ સિંહણો રોડ ઉપર ટહેલતી જોવા મળેલ છે. અને અન્ય એક સિંહણ વાડી વિસ્તારમાં તેની મસ્તી માં જોવા મળેલ જે કેમેરા માં કેદ થયેલ છે.
Trending
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો