Abtak Media Google News

ધર્મગૂરૂ દિવાન સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન

લાઠી શહેર માં સમસ્ત લાઠી ભાડેર ભાઈ ઓ આયોજિત શ્રી આઈ માતાજી મંદિર નો પ્રથમ પ્રતિષ્ઠા મહોત્સવ સૌરાષ્ટ્ર ગુજરાત નો એંતિહાસિક એવમ પાવન ધર્મોત્સવ આગામી તા ૧૦/૧૨/ થી ૧૩/૧૨/માં આઈ પંથના  ધર્મગુરૂ શ્રી દીવાન સાહેબ માધવસિંહજી છોટે દીવાન લખમણસિંહજી એવમ જતી શ્રી પ્રેમાબાબા ના સાનિધ્ય માં ઉજવાય રહ્યો છે.

ધર્મ પુરુષો નું આગમન તા૧૦/૧૨/શોભાયાત્રા તા૧૧/૧૨ સંતવાણી તા૧૨/૧૨/ધર્મ સભા તા૧૨/૧૨ ના રોજ સવાર ના -૯-૦૦ ભોજન પ્રસાદ તા૧૧/૧૨/ સાંજ ના ૭-૦૦ મહાઆરતી તા૧૨/૧૨/પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા૧૨/૧૨/ સવાર ના૮-૦૦ કલાકે સંતો ના સામૈયા તા૧૧/૧૨/બપોર ના ૨-૦૦ કલાકે યજ્ઞ હવન તા૧૨/૧૨/ને સવાર ના ૭-૩૦ કલાકે યોજાશે કળશ ચડાવવા સહિત ના ત્રીદિવસીય ભવ્ય ધર્મોત્સવ ને લઈ ભાડેરૂ  ભાઈ ઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.