Abtak Media Google News

ગુજરાત રાજય વકફ બોર્ડના ચેરમેન તરીકે શેખ રાજજાદભાઈ હીરા સોમવારે ચૂંટાઈ આવતા તેમણે મંગળવારે પોતાનું પદ સંભાળી લેતા ગાંધીનગર ખાતે તેમનું સન્માન કરવા રાજકોટ, દાહોદ ગોધરા જેવા ગુજરાતનાં અનેક ગામોની દાઉદી વ્હોરા જુમાતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો ઉમટી પડયા હતા. અને સજજાદભાઈનું સન્માન કરેલ હતુ અત્રે એ યાદ આપવું જ‚રી છે કે શેખ સજજાદભાઈ હીરા નાના મોટેરા સાથે મિલનસાર સ્વભાવનો ગુણ ધરાવતા હોવાથી તેઓ દરેક સમાજમાં લોકપ્રિય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.