ટીવીનાઇનના રાજકોટના બ્યુરો ચીફ મોહિત ભટ્ટના દાદા પ્રભાશંકર વાસનજી ભટ્ટના દુ:ખદ અવસાન પર રાજકોટ ખાતે તા. ૨૮-૦૭-૨૦૧૮ના રોજ પધારેલા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ મોહિત ભટ્ટને મળીને સાંત્વના પાઠવી હતી.. આ પ્રસંગે પ્રવક્તા રાજુભાઈ ધૃવ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….