ગોંડલના દાસીજીવણ સત્સંગ મંડળના સહયોગથી વલ્લભકુળ ભુષણ યુવા આચાર્ય પૂ.યદુશનાથજી મહોદયના સ્વમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સુરત ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. ઉપરોકત ભાગવત કથા દાસીજીવણ સત્સંગ મંડળ તેમજ અગ્રણી ઉધોગપતિ રમેશભાઈ ધડુક, ડો.નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક તથા ધડુક પરીવારના સહયોગથી ઉજવાયો હતો. કથાને સાત દિવસ સફળ બનાવવા માટે ગોંડલ નરેન્દ્રભાઈ ભાલાળા, બટુકભાઈ પાંભર, ધી‚ભાઈ વેકરીયા, ભીખાભાઈ વૈષ્ણવ, ડાયાભાઈ પારખીયા, મયુરભાઈ વોરા, કુરજીભાઈ વિરડીયા, વિઠલભાઈ ધડુક (કાકા), અમૃતભાઈ ભાલાળા, ભોલાભાઈ તળાવીયા, સાગરભાઈ ભાલાળા, નિલેષભાઈ ભાલાળા, ભસ્કરભાઈ સોની સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’