Abtak Media Google News

ગોંડલના દાસીજીવણ સત્સંગ મંડળના સહયોગથી વલ્લભકુળ ભુષણ યુવા આચાર્ય પૂ.યદુશનાથજી મહોદયના સ્વમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સુરત ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. ઉપરોકત ભાગવત કથા દાસીજીવણ સત્સંગ મંડળ તેમજ અગ્રણી ઉધોગપતિ રમેશભાઈ ધડુક, ડો.નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક તથા ધડુક પરીવારના સહયોગથી ઉજવાયો હતો. કથાને સાત દિવસ સફળ બનાવવા માટે ગોંડલ નરેન્દ્રભાઈ ભાલાળા, બટુકભાઈ પાંભર, ધી‚ભાઈ વેકરીયા, ભીખાભાઈ વૈષ્ણવ, ડાયાભાઈ પારખીયા, મયુરભાઈ વોરા, કુરજીભાઈ વિરડીયા, વિઠલભાઈ ધડુક (કાકા), અમૃતભાઈ ભાલાળા, ભોલાભાઈ તળાવીયા, સાગરભાઈ ભાલાળા, નિલેષભાઈ ભાલાળા, ભસ્કરભાઈ સોની સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.