Abtak Media Google News

ઓખા મંડળ દેવભૂમી દ્વારા આરભંડા ગામે આવેલ જલારામ મંદિરની સ્થાપના ૨૦૧૦માં જી. એન. બારાઈ, તુલસીદાસરામજી, જમનાદાસ રામજી પરિવારના સહયોગથી કરવામાં આવી હતી. તથા મંદિરની બાજુમાં ૩૦ જલારામ આવાસ પણ બનાવવામાં આવ્યા હતા. તથા મંદિરમાં જલારામ સાથે રાધેકૃષ્ણ, રામસીતા લક્ષ્મણ, શિવ મહાદેવ તથા સાઈબાબાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી મંદિરના પટાંગણમાં દરેક ધાર્મિક ઉત્સવો ખૂબજ ધામધૂમથી ઉજવાય છે.

આ અતી રમણીય મંદિર અહી ઓખા બેટ દ્વારકાની યાત્રાએ આવતા ભાવીકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહી દર ગુ‚વારે બટુક ભોજન પણ કરાવવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.