Abtak Media Google News

પહેલા મારા બાળકો શિલ્પી અને શરતને છોડાવીને પછી જ હું બહાર આવીશ: આસારામ

જોધપુર જેલમાં આજીવન જેલવાસની સજા કાપી રહેલા આસારામનો એક કતિ ઓડિયો વાઈરલ યો છે. જેમાં તે ફોન પર એક વ્યક્તિને કહી રહ્યો છે કે તે જેલમાં થોડોક સમય રહેશે અને તેના સારા દિવસો આવશે. જો કે આ ફોન કોલ જેલ અધિકારીઓની પરવાનગીથિ જ કરવામાં આવ્યો હતો. સિંહે કહ્યું કે, કેદીઓને એક મહિનામાં ૮૦ મિનિટ માટે તેમના દ્વારા આપવામાં આવેલા બે નંબરો પર ફોન કરવાની પરમીશન આપવામાં આવે છે.  આસારામ સાબરમતી આશ્રમના એક સાધક સો વાત કરી હતી. બની શકે છે કે ત્યારે ઓડિયો રેકોર્ડ કરી વાયરલ કરવામાં આવ્યો હોય.

આ વાતચીતમાં આસારામ પોતાના સર્મકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી અને ચુકાદા માટે જોધપુર ન આવવાનો આભાર વ્યકત કર્યો હતો. આસારામ શિલ્પી અને શરતનો ઉલ્લેખ કરીને જેલમાંથી સૌથી પહેલા તેમને નીકળવાની વ્યવસ કરવાની તૈયારી બતાવી હતી. માટે પહેલા શિલ્પી અને શરતને બહાર કાઢયા બાદ જ બાપુ બહાર આવશે. આસારામ કહ્યું કે જો નીચલી અદાલતમાં કોઈ ભૂલ થઈ તો તેને સુધારવા ઉપર અદાલત છે. કારણ કે સત્ય છુપાતું ની પણ જે આરોપો છે તે ખોટા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.